Monday, September 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : કેન્સરની બિમારીથી કંટાળી મહિલાએ વડસર તળાવમાં લગાવી મોતની છલાંગ....

    વાંકાનેર : કેન્સરની બિમારીથી કંટાળી મહિલાએ વડસર તળાવમાં લગાવી મોતની છલાંગ….

    વાંકાનેર શહેર નજીક આવેલ વળસર તળાવ ખાતે આજરોજ સવારના સમયે એક મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે પ્લે-હાઉસની બાજુમાં નંદવાણા શેરીમાં રહેતા મીનાબેન રમેશભાઈ મઢવી (ઉ.વ. 50) નામના મહિલાને જડબાનું કેન્સર હોય, જે બિમારીથી કંટાળી જઇ આજરોજ સવારે વાંકાનેર નજીક આવેલા વડરસ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!