વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં હઝરત ગેબનશાહ પીરની દરગાહ સામે વડસર તળાવ નજીકથી ગઈકાલે એક યુવાનનું અજ્ઞાત કારણોસર મોત થતાં તેનો મૃતદેહ મળી આવતાં, આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ હઝરત ગેબનશાહ પીરની દરગાહ સામે વળસર તળાવ નજીકથી ગઈકાલ સાંજના સમયે પ્રકાશભાઈ લાખાભાઈ બાર (ઉ.વ. ૩૦) નામના યુવાનનું અજ્ઞાત કારણોસર મોત થતાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આ બનાવમાં તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1