Friday, August 1, 2025
More
    Homeમુખ્ય સમાચારશ્રાવણ માસના પ્રથમ સોમવારે દોશી કોલેજ દ્વારા વાંકાનેરથી જડેશ્વર સુધી 10 કીમી...

    શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોશી કોલેજ દ્વારા વાંકાનેરથી જડેશ્વર સુધી 10 કીમી રનિંગ દોડ યોજાઇ….

    પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દર વર્ષે વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાંકાનેરથી જડેશ્વર મંદિર સુધી 10 કીમીની ક્રોસ કન્ટ્રી રનીંગ દોડનું આયોજન કરવામાં આવતું હોય, જે નિમિત્તે આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે કોલેજના પ્રિન્સિપલ ડૉ. વાય. એમ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડો. વાય. એ. ચાવડા, ડૉ. કોમલબેન, ખ્યાતિબેન સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ 10 કિલોમીટરની રનીંગ દોડ પુર્ણ કરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!