Sunday, August 3, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર ગામે રામજી મંદિર પાસે જાહેરમાં ચાલતી ચકલા-પોપટના જુગારની મહેફિલમાં પોલીસનો...

    વાંકાનેરના સરતાનપર ગામે રામજી મંદિર પાસે જાહેરમાં ચાલતી ચકલા-પોપટના જુગારની મહેફિલમાં પોલીસનો દરોડો….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાત મહિના આધારે સરતાનપર ગામના રામજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં ચાલતી ચકલા પોપટના જુગારની મહેફિલમાં દરોડો પાડી આરોપી ૧). ગેલાભાઈ જીણાભાઈ મારસુણીયા, ૨). નવઘણભાઈ જલારામભાઈ સિહોરા, ૩). કમલેશભાઈ પ્રેમજીભાઈ ફિસડિયા, ૪). મનજીભાઈ છગનભાઈ સરાવાડીયા,

    ૫). આનંદભાઈ બાબભાઈ ગોહિલ, અને ૬). સહદેવભાઈ વેરશીભાઈ સરાવાડીયાને જુદા જુદા ચિત્રો વાળા બેનર પર પૈસાની હાર જીતનો ચકલા પોપટનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 10,510 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!