Saturday, October 25, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર ગામે વતનમાં રહેલ બાળકો સાથે દિવાળી મનાવવા જવાની પતિએ ના...

    વાંકાનેરના સરતાનપર ગામે વતનમાં રહેલ બાળકો સાથે દિવાળી મનાવવા જવાની પતિએ ના પાડતાં પરણીતાએ જીવન ટૂંકાવ્યું…..

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરીવેર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (ઉ.વ. ૩૯) નામની મહિલાને વતનમાં રહેલા બાળકો સાથે દિવાળી તહેવાર કરવા જવું હોય, પરંતુ પતિએ ના પાડી થોડા સમય બાદ જશું તેવું કહેતા, આ વાતનું મનોમન લાગી આવતા મહિલાએ લેબર ક્વાર્ટરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!