Saturday, August 2, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સામથેરવા ગામે પવનચક્કી ઊભી કરવાની કામગીરી સામે ગ્રામજનોનો વિરોધ....

    વાંકાનેરના સામથેરવા ગામે પવનચક્કી ઊભી કરવાની કામગીરી સામે ગ્રામજનોનો વિરોધ….

    વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોના અવર-જવરના માર્ગ તેમજ ગામના પશુઓના ઘાસચારાના મેદાનમાં ખેડૂતોને તકલીફ પડે તે રીતે પવનચક્કી ઊભી કરવાની કામગીરી કરવામાં આવી રહી હોય, જેની સામે આજરોજ સ્થાનિક ખેડૂત ગ્રામજનો દ્વારા વાંકાનેર મામલતદાર મારફતે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ કામગીરી અટકાવી ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે અન્ય જગ્યાએ પવનચક્કી ઊભી કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!