Friday, September 5, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ નજીક ડબલ સવારી બાઇક આડે જનાવર ઉતરતા સર્જાયો...

    વાંકાનેરના રાણેકપર ગામના બોર્ડ નજીક ડબલ સવારી બાઇક આડે જનાવર ઉતરતા સર્જાયો અકસ્માત, 15 વર્ષિય કિશોરનું મોત…..

    વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે બાપા સીતારામની મઢુલીથી નેશનલ હાઇવે તરફ જતા એક ડબલ સવારી બાઇક આડે રાત્રીના સમયે કોઇ અજાણ્યું જનાવર ઉતરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક પાછળ બેઠેલા દિપકભાઈ ઉર્ફે દિપુ રણજીતભાઈ સાગઠીયા (ઉ.વ. ૧૫, રહે. જુના ઢુવા, તા. વાંકાનેર)ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક કિશનભાઇને પણ ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!