Wednesday, October 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની રિલીફ હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાહત દરે રક્તના શુદ્ધિકરણ સાથે દરેક...

    વાંકાનેરની રિલીફ હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાહત દરે રક્તના શુદ્ધિકરણ સાથે દરેક રોગોના અકસીર ઇલાજ સમાન હિજામા થેરાપી માટે ખાસ કેમ્પ યોજાશે….

    રાજકોટના નામાંકિત હિજામા એક્સપર્ટ ડો. એસ. એમ. આલમ દ્વારા રાહતદરે હિજામા કેમ્પ યોજાશે…

    વાંકાનેરની નામાંકિત રિલીફ હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાહતદરે હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના હિજામા એક્સપર્ટ ડો. એસ. એમ. આલમ દ્વારા રક્તના શુદ્ધિકરણ સાથે દરેક રોગોના અકસીર ઇલાજ સમાન હિજામા થેરાપી આપવામાં આવશે….

    • કેમ્પની વિગતો •

    તારીખ : 27/09/2025, શનિવાર
    સમય : સવારે 9 થી બપોર 2 વાગ્યા સુધી…
    સ્થળ : રીલીફ હોસ્પિટલ, માઁ હોસ્પિટલની બાજુમાં, ભંગારના ડેલાની બાજુવાળી શેરી, નેશનલ હાઇવે, વાંકાનેર.

    હિજામા થેરાપીથી નીચે મુજબના રોગોની સારવાર કરી શકાય…

    • બધાજ પ્રકાર ના દુખાવા
    • માનસિક રોગ
    • લકવો
    • ચામડીના રોગો
    • એલર્જી
    • ખિલ-મુહાસા
    • વાળના રોગો
    • બ્લડપ્રેશર સહિત દરેક રોગોની સારવાર…

    હિજામા થેરાપીથી થતા ફાયદાઓ…

    હિજામા‌ થેરાપીથી માનવ શરીરમાં ખરાબ લોહીને શરીર માંથી હકાઢી શરીર સાફ થાય છે, તથા રક્તપરિભ્રમણ વધારીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી હિજમા થેરાપી માનવ શરીરના દરેક રોગો માટે અકસીર ઇલાજ સાબિત થાય છે…
    (નોંધ : આ હિજામા કેમ્પમાં ફાયર કપિંગ તથા મસાજ કપિંગ સાથે એક કપ/પોઇન્ટના ફક્ત રૂ. ૭૦/- ચાર્જ રહેશે, જેમાં બહેનો માટે અલગથી ફિમેલ ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે…)

    રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો…

    Mo. 99245 07133
    Mo. 91063 37327

    કેમ્પમાં આવતા દરેક દર્દીએ હાલ ચાલતી દવાની ફાઇલ સાથે લાવવાની રહેશે…
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!