Tuesday, October 28, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મચ્છુ 1 ડેમથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનનું લોકાર્પણ કરતાં...

    વાંકાનેરના મચ્છુ 1 ડેમથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનનું લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રી….

    રૂ. 26.87 કરોડના ખર્ચે નવનિર્મિત પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું….

    વાંકાનેર તાલુકાની મચ્છુ 1 ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ. 26.87 કરોડના ખર્ચે નવનિર્મિત પંપિંગ સ્ટેશનનું આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું….

    આ યોજના અંતર્ગત મચ્છુ 1 ડેમમાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડવામાં આવશે, જેના માટે જળ સંપતિ વિભાગ હસ્તકના રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા રૂ. 26.87 કરોડના ખર્ચે નવનિર્મિત પંપીંગ સ્ટેશનથી પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!