Saturday, August 2, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કાનપર ગામે સ્વચ્છતા અને વૃક્ષારોપણના મહત્વ સંદર્ભે બાળકો દ્વારા રેલી યોજાઇ....

    વાંકાનેરના કાનપર ગામે સ્વચ્છતા અને વૃક્ષારોપણના મહત્વ સંદર્ભે બાળકો દ્વારા રેલી યોજાઇ….

    વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે આજરોજ પ્રાથમિક શાળા દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવા માટે બાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બાળકો દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા સૂત્રો સાથે સમગ્ર ગામમાં રેલી યોજી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો…..

    આ સાથે જ બેગ લેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ અને ઉપયોગીતા સમજાવી, ‘ એક પેડ માં કે નામ ‘ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં રોપાનું વિતરણ કરી પોતાના રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં તેનું વાવેતર કરી જતન કરવા સંકલ્પ લેવાયો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!