Friday, July 4, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જીનપરામાં આધેડને રાત્રીના બિમારીમાં ઉલ્ટી-ઉધરસ-શ્વાસ ચડી જતાં સારવાર દરમિયાન મોત....

    વાંકાનેરના જીનપરામાં આધેડને રાત્રીના બિમારીમાં ઉલ્ટી-ઉધરસ-શ્વાસ ચડી જતાં સારવાર દરમિયાન મોત….

    વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં શેરી નંબર 10 ખાતે રહેતા વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉ.વ. 54) નામના આધેડને બીપી અને ડાયાબિટીસની બીમારી હોય દરમ્યાન રાત્રીના ઉલ્ટી, ઉધરસ તથા શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!