Thursday, November 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના ગારીડા ગામે અગમ્ય કારણોસર સગીરાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર તાલુકાના ગારીડા ગામે અગમ્ય કારણોસર સગીરાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે રહેતા માનસીબેન દેવરાજભાઈ ધોળકીયા (ઉ.વ. ૧૭) નામની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગત તા. ૩૦/૧૦ ના રોજ ઝેર દવા ગટગટાવી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન  ગત સોમવારે તેમનું મોત થતાં, આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે….‌

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!