Friday, October 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : વિદ્યાભારતી સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે જરૂરીયાતમંદોમાં તહેવાર કીટનું...

    વાંકાનેર : વિદ્યાભારતી સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે જરૂરીયાતમંદોમાં તહેવાર કીટનું વિતરણ કરાયું….

    વાંકાનેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી દર વર્ષે દિવાળી તહેવાર નિમિત્તે પછાત વિસ્તારોમાં જરૂરીયાતમંદોમાં મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે તેવા નાના ફટાકડા, નાસ્તો, બિસ્કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમા આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાંકાનેર શહેરની આજુબાજુ ત્રણ જેટલા વિસ્તારમાં ગરીબ બાળકોમાં આ તહેવાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!