Tuesday, October 14, 2025
More
    Homeમુખ્ય સમાચારદિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ૧૮ થી ૨૬ ઓક્ટોબર સુધી રજા...

    દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ૧૮ થી ૨૬ ઓક્ટોબર સુધી રજા જાહેર કરાઇ…..

    આગામી દિવસોમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા હોય, ત્યારે‌ આ દિવસો દરમિયાન વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે, જેમાં તા. ૧૮/૧૦/૨૫, શનિવારથી તા. ૨૬/૧૦/૨૫, રવિવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે, જે બાદ તા. ૨૭/૧૦/૨૫, સોમવારથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે, જેની તમામ ખેડૂતો, વેપારીઓ અને દલાલ ભાઇઓએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!