વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સમ્રાટ સેનેટરીવેર નામના કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા (ઉ.વ. ૪૬) નામનો શ્રમિક યુવાન લેબર કોલોનીની છત પરથી નીચે પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA