Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારઆગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર...

    આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઇ….

    આગામી સોમવારના બકરી ઇદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમ્યાન યાર્ડની તમામ કામગીરી બંધ રાખવા નિર્ણય લેવાયો છે….

    બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પાસેથી મળતી માહિતી મુજબ આગામી તા. ૧૭ જુન, સોમવારે બકરી ઈદનો તહેવાર હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૧૭ થી ૧૯ જુન સુધી રજા જાહેર કરવામાં આવી છે, જેથી આ સમય દરમિયાન યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે, જેની દરેક ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા જણાવાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!