Thursday, July 31, 2025
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઇરફાનભાઈ ચૌધરીની નિમણૂક કરાઇ....

    મોરબી જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઇરફાનભાઈ ચૌધરીની નિમણૂક કરાઇ….

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના યુવા અને લડાયક ખેડૂત અગ્રણી ઈરફાનભાઈ ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે. જેને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, વાંકાનેર પુર્વ ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદા સહીત સમગ્ર મોરબી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!