Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ઠિકરીયાળા ગામે યુવાનો દ્વારા સ્વખર્ચે સ્મશાનની સાફસફાઇ કરી વૃક્ષારોપણ કરાયું....

    વાંકાનેરના ઠિકરીયાળા ગામે યુવાનો દ્વારા સ્વખર્ચે સ્મશાનની સાફસફાઇ કરી વૃક્ષારોપણ કરાયું….

    વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામના સેવાભાવી યુવાનો દ્વારા ઉદાહરણ રૂપ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં ગામના સ્મશાન ડેવલપમેન્ટ સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યુવાનો દ્વારા સ્વખર્ચે સ્મશાનમાં નડતરરૂપ બાવળિયા તેમજ કચરાને દૂર કરી ભરતી વડે લેવલીંગ કરી કમ્પાઈન્ડમાં 150 થી વધારે વૃક્ષોનું વાવેતર કરી તેમના જતન કરવા સહિયારો પ્રયાસ કરાયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!