Friday, March 14, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલચાલો હરિદ્વાર....: વાંકાનેરના વિદ્વાન વક્તા સાથે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજનમાં...

    ચાલો હરિદ્વાર….: વાંકાનેરના વિદ્વાન વક્તા સાથે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજનમાં તીર્થયાત્રા કથા શ્રવણ માટે બુકિંગ શરૂ…..

    વાંકાનેરના વિદ્વાન વક્તા શ્રી મીનાબેન કાપડી સાથે આગામી મે મહિનામાં શ્રી દ્ષ્ટિ હરિયાણી તથા શ્રી યશસ્વી હરિયાણી આયોજીત ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન તા. ૧૩/૦૫ થી ૨૧/૦૫ દરમિયાન શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હોય, જેથી આ સુંદર તીર્થયાત્રા કથા શ્રવણનો લ્હાવો લેવા માટે તમામ શ્રદ્ધાળુઓને અપિલ કરવામાં આવી છે….

    હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન…

    યાત્રા પ્રારંભ : તા. ૧૩/૦૫/૨૦૨૫
    યાત્રા પરત : તા‌. ૨૧/૦૫/૨૦૨૫
    કથા શ્રવણ : સવારે ૮:૩૦ થી ૧૨:૩૦
    કથા સ્થળ : શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર.

    આ સુંદર આયોજનના ટીકીટ દરમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે યાત્રિકો માટે રહેવા, જમવા (ચા-નાસ્તો, ગુજરાતી મિષ્ટાન ભોજન) તથા ટ્રેન ટિકિટ ખર્ચનો સમાવેશ થશે, જેમાં આયોજન દરમિયાન રાત્રિના રાસ-ગરબા, લોક સાહિત્ય, ભજન-કિર્તનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે….

    હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લેવા આજે જ બુકિંગ કરાવો….

    Mo. 75750 72630
    Mo. 98253 64399
    Mo. 95863 56499

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!