Friday, March 14, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલશું તમે લાંબા સમયથી ગંભીર બિમારીથી કંટાળી ગયા છો ?, તો આવતીકાલે...

    શું તમે લાંબા સમયથી ગંભીર બિમારીથી કંટાળી ગયા છો ?, તો આવતીકાલે કંપનીના પ્રતિનિધિ દ્વારા વાંકાનેરમાં દરેક બિમારી માટે અકસીર બાયો મેગ્નેટિક થેરાપીનો ફ્રી લાઇવ ડેમો અપાશે….

    હવે દરેક બિમારીનો ઇલાજ કરશે ઇ-બાયોટોરીયમ પ્રોડક્ટ, સમગ્ર વિગતો અને લાઇવ ડેમો માટે આવતીકાલ અવશ્ય પધારો….

    આજના આધુનિક સમયમાં વિજ્ઞાનની સાથો બિમારીઓ પણ જટીલ બનતી જાય છે, ત્યારે લાંબા સમયથી જટીલ અને ગંભીર બિમારીઓથી પિડાતા દર્દીઓ માટે આધુનિક યુગની બાયો મેગ્નેટિક થેરાપી અકસીર ઇલાજ સ્વરૂપે ઉભરી રહી છે, જેમાં ડાયાબિટીસ, બીપી, માઇગ્રેન, કમર-ઘુંટણના દુખાવા, ગેસ, એસિડિટી, કબજીયાત, પેરાલિસિસ, કોલેસ્ટેરોલ સહિતની જટિલ બિમારીમાં બાયો મેગ્નેટિક થેરાપીથી અસાધારણ પરિણામો મેળવી શકાયા છે, ત્યારે આપણા વાંકાનેરમાં આવી બિમારીઓના ઇલાજનો ફ્રી લાઇવ ડેમો આવતીકાલ તા. 26 ફેબ્રુઆરી , સવારે 10 થી સાંજે 05 સુધી કંપનીના પ્રતિનિધિ દ્વારા આપવામાં આવશે, જેના માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…

    બાયો મેગ્નેટીક થેરાપી દ્વારા કોઈપણ પ્રકારની દવા લીધા વગર શારીરિક તકલીફ જેવી કે બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, માઈગ્રેન, અલ્ઝાઇમર, એલર્જી, દમ, શ્વાસની તકલીફ (અસ્થમા), કાનમાં બહેરાશ, રેડિએશનથી આંખોની રેટીનાને થતું નુકશાન, ફરતો વા (સંધીવા) સાઈટીકા, સાંધા, સ્નાયુ, કમર, ઢીંચણના દુખાવા, વેરીકોઝ વેઇન, ફુમેટીઝ, આર્થરાઈટીઝ, ફ્રોઝન સોલ્ડર, પેટની તકલીફો, એસીડીટી, થાઇરોડ, નસો સુકાઈ જવી, પેરાલિસીસ (લકવા), પાર્કીન્સન આઈ.વી.એફ. ઈનફર્ટિલીટી, માનસીક સ્ટ્રેસ, વાળ ખરવા, બેકપેઇના હાર્ટ-એટેક, કોલસ્ટ્રોલની સમસ્યા દૂર કરી શકાય છે…

    બાયો મેગ્નેટિક થેરાપી વિશે સંપૂર્ણ માહિતી, સારવારથી સ્વસ્થ થયેલ દર્દીઓના અનુભવો તેમજ કંપની એક્સપર્ટ પાસેથી લાઇવ ડેમો અને માર્ગદર્શન માટે આજે જ સંપર્ક કરો….

    અમરશીભાઈ બાવળીયા
    Mo. 88494 57322 

    ફારૂકભાઈ બાદી
    મો. 98798 79643

     આલમ એન્ટરપ્રાઇઝ 

    વાંકાનેર શોપીંગ સેન્ટર, અલંકાર સ્ટુડિયો સામે, પ્રતાપ રોડ, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!