Saturday, January 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ગારીયા તથા રાતાવિરડા-વિરપર ગામે વિકાસ કાર્યોનો પાયો નાખતા રાજ્યસભાના સાંસદ....

    વાંકાનેરના ગારીયા તથા રાતાવિરડા-વિરપર ગામે વિકાસ કાર્યોનો પાયો નાખતા રાજ્યસભાના સાંસદ….

    વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી નવા કોમ્યુનિટી હોલનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ સભ્ય કેસરીદેવસિંહ ઝાલાનું સરપંચ પુષ્પરાજસિંહ વાળા સહીતના ગ્રામજનો દ્વારા સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું…

    આ સાથે જ વાંકાનેર તાલુકાના રાતાવિરડા-વિરપર વચ્ચે ચાલતા નવા સીસી રોડની ચાલુ કામગીરીનું સાંસદ સભ્ય કેશરીદેવસિંહ ઝાલા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!