Wednesday, January 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે ટ્રાફિક અવેરનેસ તથા સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ સેમિનાર...

    વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે ટ્રાફિક અવેરનેસ તથા સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો….

    વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે આજરોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ તથા ટ્રાફિક પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ તથા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજૂતી આપવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતી આપી માર્ગ અકસ્માતના ટાળવા રાખવાની સાવચેતી તથા અકસ્માતગ્રસ્તોની મદદ કરવા માટે સમજણ આપી સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો….

    આ તકે વાંકાનેર સિટી પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, અજીતસિંહ, કોન્સ્ટેબલ દિનેશભાઈ સોલંકી, દિવ્યરાજસિંહ ઝાલા, સોયબભાઈ અજમાત્ર તથા ટીઆરબી નિજામુદીન શેરસીયા તથા ટ્રસ્ટી આબીદભાઈ ગઢવાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!