Sunday, November 9, 2025
More
    Homeમુખ્ય સમાચારગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજીત ખેડૂત આક્રોશ યાત્રા આવતીકાલે વાંકાનેર વિસ્તારમાંથી પસાર થશે....

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજીત ખેડૂત આક્રોશ યાત્રા આવતીકાલે વાંકાનેર વિસ્તારમાંથી પસાર થશે….

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ ખેડૂત આક્રોશ યાત્રા ‘ નું સમગ્ર સૌરાષ્ટ્રમાં આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની મુખ્ય માંગણી સાથે શરૂ થયેલ આ યાત્રા આવતીકાલ સોમવાર વાંકાનેર તાલુકામાંથી પસાર થવાની હોય, જેમાં યાત્રા સવારે 10:30 વાગ્યે દિઘલીયા ચોકડીથી યાત્રા શરૂ થશે, જે બાદ ક્રમશઃ બપોરે વાંકાનેર(૧૨) બાદ અમરસર (૩), તિથવા (૩:૩૦), અરણીટીંબા (૪), પીપળીયા રાજ (૫), વાલાસણ (૫:૩૦) રૂટ તરફ આગળ વધશે, જેમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!