Friday, October 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ગઢીયા હનુમાનજી મંદિર ખાતે તાલુકા કક્ષાના 76માં વન મહોત્સવની ઉજવણી કરાઇ....

    વાંકાનેરના ગઢીયા હનુમાનજી મંદિર ખાતે તાલુકા કક્ષાના 76માં વન મહોત્સવની ઉજવણી કરાઇ….

    સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા શનિવારના રોજ વાંકાનેરના ગઢીયા હનુમાનજી મંદિર ખાતે 76માં તાલુકા કક્ષાના વન મહોત્સવ 2025ની ઉજવણી એક પેડ, માં કે નામના સૂત્ર સાથે કરવામાં આવી હોય, જેમાં કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી જીવામૃત બનાવટ અંગે ડેમો આપવામાં આવ્યો હતો. જે બાદ મંદિર પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું….

    આ તકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ડીવાયએસપી સમીર સારડા, તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલા,આર.એફ.ઓ. જે. જી. મેણીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, બીઆરસી જાવીદભાઈ બાદી, પર્યાવરણ પ્રેમી ભુપતભાઈ છૈયા, રવિભાઈ લખતરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!