વાંકાનેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 13 નવેમ્બર, ગુરૂવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. નિકુંજ કોટેચાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દરેક પ્રકારના હૃદય રોગોનું સારવાર તથા સચોટ નિદાન કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….

• રાહતદરે ઓપીડી •
તારીખ : 13/11/2025, ગુરૂવાર
સમય : સવારે 10 થી બપોરે 12 સુધી…
સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર
હૃદય રોગને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….
Mo. 82001 97911

રાજવીર હોસ્પિટલ
દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર
વધુ માહિતી માટે મો. 95129 03884 પર સંપર્ક કરવો…


